નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2014

TAT 2014 પરીક્ષા માટેની જાહેરાત આવી ગયેલ છે

આચાર્ય / શિક્ષકો  અને શિક્ષણ  સહાયક ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ) અભિરુચિ  કસોટી - TAT 2014 પરીક્ષા  માટેની  જાહેરાત આવી ગયેલ છે  ....  Visit here .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો