શ્રી આચાર્ય મિત્રો , નમસ્કાર .
વડીલ મિત્ર / ભાઈ શ્રી રામદેવસિંહ ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ ની કારોબારી તેમજ સંસદ તારીખ : 28/6/2014 ના સમય સવારના 11.30 વાગે મળવાની છે . તમામ હોદેદારો મિત્રોએ હાજર રેહવા વિન્રમ વિનંતી .... શ્રી રામદેવસિંહ વતી મુકેશભાઈ નિમાવત . સુચના : મિષ્ટ ભોજન ની સુવિધા રાખેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો