નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

રવિવાર, 9 જૂન, 2013

છઠ્ઠા પગાર પંચનો તફાવતનો પાંચમો હપ્તો ( ૨૦ % ) રોકડમાં ચૂકવવા બાબતનો ૦૩/૦૬/૨૦૧૩ નો નાણાખાતાનો પરિપત્ર

મહેરબાની કરીને પરિપત્ર  વાચવા  માટે  જીતુગોજરીયા blockspot ખોલો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો