બી.એડ.બી.એ. તથા પીટીસી .. ટેટ પાસ માટે ખુશ ખબર ....
વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી
IMPORTANT INFORMATION ABOUT " VIDYASAHAYAK BHARTI"
અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગના તા. ૬/૬/૨૦૧૩ ના ઠરાવથી નિયત થયા મુજબ ટેટ(TET) પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક (MARKSHEET) રજુ કરવામાં આવશે તેને જ ધ્યાન મા લેવા માં આવશે. ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી.
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
ઠરાવો
વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી
- ગણિત - વિજ્ઞાન ૩૦૦૦શિક્ષકો
- ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
- સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની
IMPORTANT INFORMATION ABOUT " VIDYASAHAYAK BHARTI"
અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગના તા. ૬/૬/૨૦૧૩ ના ઠરાવથી નિયત થયા મુજબ ટેટ(TET) પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક (MARKSHEET) રજુ કરવામાં આવશે તેને જ ધ્યાન મા લેવા માં આવશે. ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી.
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક | ||||
ટેટ (TET) ગુણ સુધારણા પત્રક | ||||
અરજીપત્રક પ્રિન્ટ |
રીસીવિંગ સેન્ટરની યાદી |
જાહેરાત |
G.R. Dated 03/05/2012 G.R. Dated 14/07/2011 G.R. Dated 18/05/2012 G.R. Dated 27/04/2011 G.R. Dated 29/09/2012 G.R. Dated 06/06/2013 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો